Site icon

મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

થાણા તરફ જનાર મુલુંડ ટોલનાકા પાસે કાયમ ટ્રાફિક હોય છે. ટ્રાફિક રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જોકે એક પ્રમુખ કારણ એવું છે કે મુલુંડ નાકા પાસે ઓછા ટોલ પોઇન્ટ હોવાને કારણે અહીં ટ્રાફિક જામ થાય છે.

હવે મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મુજબ ટોલનાકા ને અડી ને જે જકાતનાકુ આવ્યું છે તે જમીન મુંબઈ મહાનગરપાલિકા પાસેથી ભાડા પર લેવામાં આવશે. આ જમીનનો ઉપયોગ એક્સ્ટ્રા રસ્તો બનાવવામાં કરવામાં આવશે.

18 વર્ષથી ઉપરના યુવાનોને રસી આપવાના મામલે ગુજરાત પણ પાણી માં બેસી ગયું. જાણો શું કહ્યું ગુજરાત સરકારે.

મુંબઈ મહાનગર પાલિકા પાસે આ પ્રસ્તાવ આવી ચૂક્યો છે પરંતુ આ સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આ યોજના સફળ નીવડે તો મુલુંડ ચેકનાકા પાસે અતિરિક્ત રસ્તો બની જશે જેથી ટ્રાફિક હળવો બનશે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version