પ્રત્યેક ક્રિયા પરમાત્માનું અનુસંધાન રાખીને કરવી. દરેકમાં પરમાત્મા છે એમ માની વ્યવહાર કરાય તો તે વ્યવહાર પણ ભક્તિ બને છે. જડ ચેતન…
Archives
-
-
એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા, યાદવકુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સૂઝ્યું. યાદવકુમારોએ જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો. તેને લઈને…
-
સ્કંધ એકાદશ અગિયારમાં સ્કંધમાં આગળના એકથી દશ સ્કંધોનો ઉપસંહાર છે. તેમાંનું જ્ઞાન કપિલગીતા, પુરંજના આખ્યાન, ભવાટવીનું વર્ણન વગેરેમાં આવી જાય છે. અગાઉના…
-
દેવકીજીએ કહ્યું:-મને કહેતાં શરમ આવે છે, મારા મનમાં એક વાસના રહી ગઈ છે, વાસના સૂક્ષ્મ રીતે અંતઃકરણમાં રહી જાય છે. મારાં જે…
-
સુદામા સુદામાપુરી પાસે આવ્યા છે. પોતાની ઝૂંપડી શોધે છે. ઝૂંપડી મળતી નથી. ઝૂંપડીની જગ્યાએ તો મહેલ ખડો થયો છે. અત્યંત અશ્ર્ચર્ય થાય…
-
તે પછી શ્રીકૃષ્ણ સુદામાને પૂછે છે, મિત્ર, તારું લગ્ન થયું છે કે નહિ ? કહેને, મારા ભાભી કેવાં છે? સુદામા કહે છે:-લગ્ન…
-
સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા. પગમાં જોડા પહેરે નહીં તેથી, અનેક કાંટા વાગેલા હતા. ભગવાન સુદામાના પગના કાંટાઓ કાઢે છે. એક કાંટો વધારે…
-
પોષ સુદ સપ્તમીને દિવસે સુદામા દ્વારકાનાથને મળવા ગયા. બહુ ઠંડી પડતી હતી. શરીર થરથર કાંપે છે. સુદામા સાત દિવસથી ભૂખ્યા છે. ભૂખને…
-
ઘરમાં રહી પતિ પત્ની સત્સંગ કરે, કૃષ્ણકીર્તન કરે તો એવો ગૃહસ્થાશ્રમ સંન્યાસાશ્રમને પણ શરમાવે છે. સુશીલા વિચારે કે મારા પતિ ઈશ્વરનું ભજન…
-
રાજસૂય યજ્ઞ થયો તેમાં પહેલી પૂજા શ્રીકૃષ્ણની કરવામાં આવી. શિશુપાલથી આ સહન થયું નહીં. શિશુપાલ ફાવે તેમ બોલવા લાગ્યો. શ્રીકૃષ્ણ તો ગોવાળ…