નારદજી તે પછી જુદા જુદા મહેલમાં ગયા. કોઇ મહેલમાં શ્રીકૃષ્ણ બાળકોને રમાડે છે. કોઈ મહેલમાં ભોજન કરે છે. કોઇ મહેલમાં જપ કરે…
Archives
-
-
નારદજી તે પછી જુદા જુદા મહેલમાં ગયા. કોઇ મહેલમાં શ્રીકૃષ્ણ બાળકોને રમાડે છે. કોઈ મહેલમાં ભોજન કરે છે. કોઇ મહેલમાં જપ કરે…
-
સવાર પડયું. જુએ છે, તો અનિરુદ્ધ ન મળે. સર્વને આ વાતની જાણ થઈ. શ્રીકૃષ્ણે સુદર્શનને બોલાવ્યો. અનિરુદ્ધ ગુમ થયા છે. રાત્રે શું…
-
આ અધ્યાયનો ભાવ દિવ્ય છે. સ્ત્રીને એ બાધક નથી. પણ સ્ત્રીમાં રહેલી આસક્તિ બાધક છે. પતિ પત્ની એક ઘરમાં રહે, એક બીજા…
-
ભોગ ભોગવવાની આજ્ઞા આપવાની કાંઈ જરૂર હોય? ભોગ ભોગવી ધીરે ધીરે સંયમને વધારી ભોગનો ત્યાગ કરો. વેદનું કહેવું છે, વેદનું તાત્પર્ય ત્યાગમાં…
-
પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. ખૂબ સત્કર્મ કરે, તો સ્વભાવ સુધરે. ખૂબ જપ-ધ્યાન કરો, તો સ્વભાવ સુધરશે. સત્સંગથી સ્વભાવ સુધરે છે.…
-
રુક્મિણી પૂજા કરી બહાર આવ્યાં છે. ધીરે ધીરે ટેકરી ઉપરથી નીચે ઉતરે છે. માતાજીના સ્વરૂપને જોતાં રાજાઓ કામાંધ થયા. બોલવા લાગ્યા, કન્યા…
-
રૂકમણીનો પત્ર વાંચી શ્રીકૃષ્ણ પણ ડોલવા લાગ્યા. શ્રીકૃષ્ણ કેટલા સરળ છે, સ્પષ્ટ કહી દીધું. એ કન્યાને મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે.…
-
પત્રમાં શ્રીકૃષ્ણને સુંદર સંબોધન કર્યું છે. ‘ભુવનસુંદર’ આ જગતમાં જો કોઈ સુન્દર હોય તો તે સંસારનો સર્જનહાર છે. સંસારમાં જે કાંઇ સુંદરતા…
-
અંતઃપુરમાં એક સુદેવ નામના બ્રાહ્મણ આવતા હતા. રુક્મિણીએ તેમને કહ્યું:- મહારાજ! મારું એક કામ કરશો, બ્રાહ્મણે કહ્યું, તારી ઈચ્છા હોય તે કરીશ.…