રૂક્મિણી હરણ:-પરમાત્મા લક્ષ્મીના સ્વામી છે, જીવ લક્ષ્મીનો બાળક છે. લક્ષ્મીજી. જીવમાત્રની માતા છે, અને તેથી જીવ, લક્ષ્મીનો વિવેક થી ઉપયોગ કરી શકે…
Archives
-
-
માનવકાયા –મથુરા, મથુરા બ્રહ્મવિદ્યાનો આશરો ભગવાનને લેવો પડયો. વૃદ્ધાવસ્થા કાળ સાથે તમારા શરીર ઉપર ચડાઈ કરશે તો તમારે પણ આ શરીર છોડવું…
-
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને । પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમોનમ: ।। પ્રણામ કરવાવાળાઓના દુ:ખોનો નાશ કરવાવાળા, શ્રીકૃષ્ણ, વાસુદેવ, હરિ, પરમાત્મા તેમજ ગોવિંદને અમારા વારંવાર…
-
સંસારમાં કયાંય મારું મન જાય નહિ. મારી વાણી શ્રીકૃષ્ણ નામનો જપ કરે. મારી આંખો, જયાં જાય, ત્યાં તેને શ્રીકૃષ્ણના દર્શન થાય. ઉદ્ધવ!…
-
ઉદ્ધવ! હું તને શું કહું? એકવાર મિત્રો સાથે સંતાકુકડી રમતા હતા. રમતમાં શ્રીદામા એની પાછળ પડયો તેથી તે આ કુંડમાં આવીને સંતાયા,…
-
રાધાજી વિરહમાં વ્યાકુળ થયા છે. નાથ! હે રમાનાથ! કયારે આવશો? કયારે આવશો? રાધાજીની આ દશા જોઈ એક એક પક્ષી, એક એક વૃક્ષ…
-
ઉદ્ધવ! હવે આ હૈયામાં બીજા કોઇ માટે, બિલકુલ જગ્યા રહી નથી. ચાલતાં ફરતાં, દિવસે જાગતાં, રાત્રે સૂતાં સ્વપ્નમાં હ્રદયમાંથી એ શ્યામની મૂર્તિ,…
-
બીજી ગોપીએ કહ્યું:-અરી સખી, કૃષ્ણ મથુરા ગયા નથી. લોકો ભલે કહે કૃષ્ણ મથુરા ગયા છે. મને તો તે અહીં જ દેખાય છે.…
-
ઉદ્ધવ! લાલાને પૂછજે, મેં કાંઈ અપરાધ કર્યોં છે એટલે તે આવતો નથી? હા, એકવાર મેં તેને ખાંડણિયા સાથે બાંધ્યો હતો, એટલે તો…
-
નંદબાબાએ વિચાર્યું, કનૈયો આવ્યો નહિં, પણ લાલાએ પોતાના કોઇ મિત્રને મોકલ્યો છે. નંદબાબાએ સર્વના કુશળ સમાચાર પૂછ્યા. ઉદ્ધવ! તમે આવ્યા, તે સારું…