કયાધુને પતિ તે જ દિવસે ઘરે પાછા આવ્યા તેથી આશ્ર્ચર્ય થયું. પરંતુ સીધેસીધું કારણ પતિને પૂછાય તેમ ન હતું. પતિ સ્વભાવના ભારી…
Archives
-
-
કંસ ભયના લીધે તન્મય થયો હતો. તેને દેવકીનો આઠમો પુત્ર જ દેખાય છે. શિશુપાલ વેરથી ભગવાનનું ચિંતન કરતો હતો. કોઈપણ ભાવથી ઇશ્વરમાં…
-
મહાપ્રભુજી નો સિદ્ધાંત પણ દિવ્ય છે. વૈષ્ણવ માને છે, ઈશ્વર ને ક્રિયા નથી એ બરોબર છે. ઈશ્વર ક્રિયા કરી શકતા નથી. પરંતુ…
-
છઠ્ઠા સ્કંધ માં પુષ્ટિ-અનુગ્રહ ની કથા આવી. ભગવદ અનુગ્રહ થયા, પછી વિકાર વાસના નો વિનાશ કરી, અનુગ્રહ નો સદુપયોગ કરે તો તે…
-
ચિત્રકેતુ આ હકીકત જાણતો ન હતો એટલે, તે શિવજીની નિંદા કરવા લાગ્યો. ભરી સભામાં પત્નીને આલિંગન આપીને, પત્નીને ગોદમાં લઈને બેઠો છે.…
-
સેવા ન કરે છતાં, બીજા કોઈ મારી સેવા કરે એવી આશા રાખવી નિરર્થક છે. સ્કંધ પુરાણમાં પુંડલિકનું ચરિત્ર આવે છે. તે માતાપિતાની…
-
ભક્તિ વૈરાગ્ય વગર દૃઢ થતી નથી. ભોગ માટે ભક્તિ ન કરો. ભક્તિ તો ભગવાન માટે થાય. પહેલા શ્લોકમાં, વૃત્રાસુરની શરણાગતિ છે. બીજા…
-
લૌકિક સુખનો પ્રયત્ન સફળ ન થાય તો માનજો કે ઠાકોરજીએ કૃપા કરી છે. જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે છે તેને…
-
પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી છૂપી રીતે અસુરોને પણ યજ્ઞભાગ આપતા હતા. ઈન્દ્રને તે ઠીક લાગ્યું નહીં. ઈન્દ્રાદિક દેવોની આથી,…
-
શુકદેવજી વર્ણન કરે છે. રાજન્! તે પછી દક્ષને ત્યાં આઠ કન્યાઓ થઈ, તેમાંથી અદિતિના ઘરે બાર બાળકો થયાં છે. તેમાંના એકનું નામ…