અજામિલ શબ્દનો બીજો અર્થ:-અજ=ઈશ્વર. ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો. બ્રહ્મમાં લીન થયેલો જીવ, તે અજામિલ. સાધુ થવું કઠણ છે. પરંતું સાદું જીવન…
Archives
-
-
સાઙ્ કેત્યં પારિહાસ્યં વા સ્તોભં હેલનમેવ વા । વૈકુણ્ઠનામગ્રહણમશેષાઘહરં વિદુ: ।। પતિત: સ્ખલિતો ભગ્ન: સંદષ્ટસ્તપ્ત આહત: । હરિરિત્યવશેનાહ પુમાન્નાર્હતિ યાતનામ્ ।। આ…
-
અજામિલ શબ્દનો અર્થ જોઇએ. અજા એટલે માયા. માયામાં ફસાયેલા જીવ તે અજામિલ. અજામિલ અનેક પ્રકારનાં પાપ કરી ગુજરાન ચલાવતો. આ અજામિલ પહેલાં…
-
રામજી જેને અપનાવે તે ડૂબે નહીં. જે પથ્થરો વડે સમુદ્ર ઉપર સેતુ બાંધેલો તે ઉપર શ્રી રામ લખવામાં આવતું એટલે તે તર્યા.…
-
છઠ્ઠા સ્કંધ માં ત્રણ પ્રકરણ છે:-(૧) ધ્યાન પ્રકરણ:-ચૌદ અધ્યાય માં ધ્યાન પ્રકરણનું વર્ણન કર્યું છે. ચૌદ અધ્યાય નો અર્થ છે:-પાંચ કર્મેન્દ્રિય, પાંચ…
-
નારાયણ જિન નામ લિયા, તિન ઔરકા નામ લિયા ન લિયા, અમૃત પાન કિયા ઘટ ભીતર, ગંગાજળ ફિર પિયા ન પિયા. નરકનાં વર્ણન…
-
ટૂકમાં, આ સંસારમાર્ગદારુણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસકત કર્યા વગર શ્રીહરિની સેવાથી, તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈ, આસંસાર માર્ગને દ્દઢેન…
-
તમે તમારા મનને સજા કરશો તો યમરાજ તમને સજા કરશે નહિ. જીભ જૂઠું બોલે તો તે દિવસે તેણે ઉપવાસ કરવો.જે દિવસે પાપ…
-
રાજન્! કીડીમકોડા મારા પગ નીચે ન કચડાય એટલે હું એવી રીતે ચાલું છું. મને ચાલતાં પાપ લાગે, એટલા માટે કૂદકો મારું છું.…
-
ભરતજીની આતુરતા વધારી મનને શુદ્ધ કરવા પ્રભુ અંતર્ધાન થાય છે. ભગવાન દેખાય નહીં, ત્યારે ભરતજી વ્યાકુળ થાય છે અને રડી પડે છે.…