શુકદેવજી કથા કરતા નથી. લક્ષ્મીનારાયણનાં દર્શન કરે છે. પ્રતિબિંબને જોતાં બિંબને મોહ થાય છે. ત્યારે બિંબને જોતાં કેટલો આનંદ થાય. વૈષ્ણવો ભાગ્યશાળી…
Archives
-
-
એકલા ઠાકોરજીની સેવાસ્મરણ કરે, તે સાધારણ વૈષ્ણવ. પરંતુ જેના સંગથી બીજાને ઈશ્ર્વરસેવા-સ્મરણ કરવાની ઈચ્છા થાય, એ મહાન વૈષ્ણવ. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ભક્તોએ એકવાર…
-
યશોદા કહે છે:-તમે અંધારામાં માખણ રાખો તો કનૈયો દેખે નહીં. ગોપીઓ કહે, અમે અંધારામાં માખણ રાખ્યું હતું પણ કનૈયો આવે તો અજવાળુ…
-
ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરીએ એનું નામ ભક્તિ. ભગવાનને પુણ્ય અર્પણ કરવાં જોઇએ. માંડવ્યઋષિએ યમરાજાને કહ્યું:-શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય…
-
વિદુરજી ગંગા કિનારે મૈત્રેયઋષિના આશ્રમમાં આવે છે. ગંગાજીનો બહુ મોટો મહિમા છે. વિદુરજીએ ગંગાજીમાં સ્નાન કર્યુ. ગંગા કિનારાના આ પથ્થર ભાગ્યશાળી છે.…
-
યમુનાજીને આજે અતિશય આંનંદ થયો છે કે મારા પ્રભુની લીલાઓનું આ લાડીલા ભક્તો વર્ણન કરશે. મારા શ્રીકૃષ્ણની વાતો કરશે. મારા શ્યામસુંદરના વખાણ…
-
આ કદમનું ઝાડ છે. વૈષ્ણવો આને ટેર કદમ કહે છે. કદમ ઉપર બિરાજેલા શ્રીકૃષ્ણ વહાલી ગાયોને બોલાવે છે, હે ગંગી, હે ગોદાવરી.…
-
તતસ્ત્વતિવ્રજય સુરાષ્ટ્રમૃદ્ધં સૌવીરમત્સ્યાન્ કુરુજાઙ્ગલાંશ્ર્ચ । કાલેન તાવદ્યમુનામુપેત્ય તત્રોદ્ધવં ભાગવતં દદર્શ ।। કૌરવોનું જેટલું પુણ્ય હતું તે લઈને ગયા. કારણ કૌરવોએ તેમનું અપમાન-નિંદા…
-
વિદુરજીએ જેવું બાર વર્ષ તપ કર્યું તે પ્રમાણે કરશો, તો સહન કરવાની શક્તિ આવશે. અતિ સાત્ત્વિક આહાર જેનો હશે, તે સહન કરી…
-
વિદુરજીને ત્યાં પરમાત્મા પધાર્યા. સુલભાની ભાવના સફળ થઇ. ઠાકોરજીએ તેની ભાજી આરોગી. એવું સત્કાર્ય કરો કે ભગવાનને વિના આમંત્રણે આપણા ઘરે આવવાની…