ગોપી ગીત. શ્ર્લો.૧:- માનવ શરીર એ જ વ્રજ છે. શરીર વ્રજમાં પ્રભુ પ્રગટ થાય તો તેની શોભા વધે છે. આ શરીર વ્રજમાં…
Archives
-
-
ગોપી ગીત જયતિ તેऽધિકં જન્મના વ્રજ: શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ । દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકાસ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે ।।૧ ।। શરદુદાશયે સાધુજાતસત્સરસિજોદરશ્રીમુષા દૃશા…
-
શુકદેવજીનાં કેવળ દર્શન માત્રથી અપ્સરાઓના કામનો નાશ થયો હતો. અપ્સરામાં શુકદેવજીને સ્ત્રીત્વ દેખાયું નહિ. તેમાં બ્રહ્મનાં દર્શન થયાં, બ્રહ્મજ્ઞાની સુલભ છે. પણ…
-
ભકત ભગવાનને કહી શકે છે, બહાર ઊભા રહો. ભગવાનને ઊભા રહેવા પુંડલીકે એક ઇંટ ફેંકી, બહાર ભગવાન એક ઈંટ ઉપર ઊભા રહ્યા.…
-
મારા પ્રભુએ મને અપનાવ્યો છે, જ્યારે પ્રેમ વધે છે એટલે અનુભવ થાય છે, ઠાકોરજી મારા છે, તે પછી આગળ વધે છે. એટલે…
-
ગોપીઓએ જેમ સ્ત્રીત્વ છોડી દીધું, તેમ નારદજીએ પુરુષત્વ છોડી દીધું. સંસારનો ધર્મ છોડી પ્રભુને માર્ગે જવું, એ જીવનો ધર્મ છે. ઇશ્વરમિલનમાં પુરુષત્વ-અભિમાન…
-
આ જીવ અને બહ્મનું મિલન છે એવી રીતે, પરમ અદ્વૈતરૂપ ફળનું આ વર્ણન છે. અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય શુકદેવજીએ રાસલીલામાં અદ્વૈતનું વર્ણન કર્યું…
-
અધરામૃતનું દાન કરો, એટલે કે હે નાથ! અમને એવું જ્ઞાન આપો કે આપ ઇશ્વરથી હું અલગ છું, એવું જ્ઞાન જ ન રહે.…
-
ભગવાન કહે છે: જો હું તમારો સાચો પતિ હોઉં તો મારું કહ્યું તમારે માનવું પડે ને? હું તમને કહું છું કે તમે…
-
નાથ! એક પ્રશ્ન પૂછીએ? પ્રભુ કહે પૂછો. ગોપીઓ પૂછે છે:-તમે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ બતાવ્યો, પણ તે ધર્મનું પાલન કરવાથી શું ફળ મળે…