ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022 મંગળવાર. દેશના લાખો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે બજેટમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.…
"election"
-
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર, મુંબઈમાં શિક્ષણ મંત્રીના નિવાસસ્થાન સામે કર્યો વિરોધ પ્રદર્શન; જાણો શું સમગ્ર મામલો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,31 જાન્યુઆરી 2022 સોમવાર. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હવે કોરોનાની ત્રીજી લહેર હવે ધીમે ધીમે ઓસરી રહી છે. ત્યારે બીજી…
-
રાજ્ય
દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,31 જાન્યુઆરી 2022 સોમવાર. મહારાષ્ટ્રમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે પરીક્ષા તેના નિયત…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 31 જાન્યુઆરી 2022 સોમવાર. સંસદનાં બજેટસત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી કરાઇ…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,31 જાન્યુઆરી 2022 સોમવાર. મુંબઈ મહાનગરપાલિકા સહિત મહારાષ્ટ્રની અનેક પાલિકાઓની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ઓબીસી અનામતના પ્રકરણનો…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,24 જાન્યુઆરી 2022 સોમવાર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને પ્રથમ મહિલા જજ મળ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ આયશા મલિક પાકિસ્તાનની સુપ્રીમ…
-
રાજ્ય
કોરોના ગ્રહણ, ગુજરાતમાં વધતા કેસ વચ્ચે આ જિલ્લામાં સ્થિત બહુચરાજી મંદિર વધુ આટલા દિવસ બંધ રહેશે; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,24 જાન્યુઆરી 2022 સોમવાર. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ…
-
મુંબઈ
મુંબઈગરાને રાહત. કોરોનાનું સંક્રમણ કાબુમાં, પરંતુ કાળજી રાખવી જરૂરી… શહેરમાં દર્દીઓના મૃત્યુઆંકમાં વધારો યથાવત; જાણો આજના તાજા આંકડા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,22 જાન્યુઆરી 2022 શનિવાર. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈમાં શુક્રવારે નવા દર્દીઓની…
-
મુંબઈ
ભરશિયાળે ચોમાસુ? મુંબઈ સહિત રાજ્યમાં ફરી કમોસમી વરસાદનો વર્તારો, ખેડૂતોની ચિંતામાં વધારો; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,21 જાન્યુઆરી 2022 શુક્રવાર. મુંબઈ સહિત મહારાષ્ટ્રનો વરસાદ કેડો મુકતો નથી. નવા વર્ષના આગમન સાથે જ એટલે કે…
-
રાજ્ય
દિલ્હીમાં વીકએન્ડ કરફ્યુ યથાવત રહેશે, કેજરીવાલ સરકારની આ ભલામણને ઉપરાજ્યપાલે ફગાવી; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,21 જાન્યુઆરી 2022 શુક્રવાર. પાટનગર દિલ્હીમાં વીક એન્ડ કરફ્યુ હટાવવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને ઉપરાજ્યપાલh અનિલ બૈજલે ફગાવી દીધો છે.…