ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 જાન્યુઆરી 2022 ગુરુવાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર મોટો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા…
"train"
-
-
રાજ્ય
સોમનાથ મંદિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ભેટ, સોમનાથ મંદિર સર્કિટ હાઉસનું કર્યું ઉદ્ધાટન, અનેક લોકોને મળશે આ લાભ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 જાન્યુઆરી 2022 શુક્રવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(શુક્રવારે) ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું છે. આ…
-
મુંબઈ
મુંબઈમાં પોલીસ વિભાગમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, છેલ્લા 48 કલાકમાં 350થી વધુ કર્મચારી થયા કોરોના સંક્રમિત; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,15 જાન્યુઆરી 2022 શનિવાર . કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં મુંબઈ પોલીસના કર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે. છેલ્લા 48…
-
મુંબઈ
શું મુંબઈના યુવાનો બની રહ્યા છે ડાયાબિટીઝનો ભોગઃ એક લાખ સામે આટલા ટકા લોકોને ડાયાબિટીસ, પાલિકાના સર્વેક્ષણમાં આવી ચોંકાવનારી વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,13 જાન્યુઆરી 2022 ગુરુવાર. વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે મુંબઈ મહાનગરપાલિકાએ 30 વર્ષથી વધુ ઉંમરના એક લાખ નાગરિકોની તપાસ કરી…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,8 જાન્યુઆરી 2022 શનિવાર. ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલાર સહિત તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.…
-
દેશ
ભારતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આજથી બુસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ માટે અપોઈમેન્ટ મળવાની શરૂ, જાણો કોને મળશે આ ડોઝ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,8 જાન્યુઆરી 2022 શનિવાર. ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કાળમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના ફરજ…
-
મુંબઈ
સોસાયટી કમ્પાઉન્ડમાંથી કચરો નથી ઉપાડયો? તો કરો મુંબઈ મહાનગરપાલિકાને આ નંબર પર ફરિયાદ જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,4 જાન્યુઆરી 2022 મંગળવાર. તમારી સોસાયટીમાં તમે ભીનો અને સૂકો કચરો અલગ અલગ કાઢયો છે, છતાં પાલિકાની ગાડી તેને…
-
મુંબઈ
મુંબઈગરાઓ માટે સારા સમાચાર : કોસ્ટલ રોડનું 50 ટકા કામ પૂરું; આ વર્ષના અંત સુધીમાં કાર્યાન્વિત થઈ જશે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,31 ડિસેમ્બર 2021 શુક્રવાર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું 'કોસ્ટલ રોડ'નું સપનું ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની…
-
મુંબઈ
મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારા યુવકને પોલીસે આ શહેરમાંથી ઝડપ્યો, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 23 ડિસેમ્બર 2021 ગુરુવાર. રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપનારા યુવકની…
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનના સાંસદે અમૃતસરની ઘટના પાછળ હિંદુ આતંકવાદીનો હાથ હોવા કહેેતા હોબાળો. સવાલ એ છે કે બ્રિટન ના સાંસદ ને ભારત ની ઘટના સાથે શું સંબંધ?
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 22 ડિસેમ્બર 2021 બુધવાર બ્રિટનની પ્રથમ શીખ મહિલા સાંસદ પ્રીત કૌર ગિલને અમૃતસરના સુવર્ણ મંદિરમાં માર મારીને મારી…