ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર. મુંબઈ, પુણે અને નાસિકમાં કોરોનાની પરિસ્થિતિ તેમજ નવા વેરિઅન્ટના ભયને કારણે સ્કૂલો શરુ કરવાનો…
"train"
-
-
આંતરરાષ્ટ્રીય
આર્જેન્ટિનાના આ દિગ્ગ્જ ફૂટબોલર ખિલાડીના મૃત્યુના એક વર્ષ બાદ તેના પર લાગ્યો દુષ્કર્મનો ગંભીર આરોપ, પીડિતા સામે આવી
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 23 નવેમ્બર 2021 મંગળવાર. આર્જેન્ટિનાના દિવંગત ફૂટબોલર ડિએગો મારાડોના પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ ડિએગો…
-
રાજ્ય
ભારત સરકારની રાષ્ટ્રીય વાયોશ્રી યોજના હેઠળ મલાડમાં વરિષ્ઠ નાગરિકોને જરૂરી સાધનોનું વિતરણ.. જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 નવેમ્બર 2021 સોમવાર. સાંસદ ગોપાલ શેટ્ટી ના પ્રયાસોથી, આજે ઉત્તર મુંબઈના વરિષ્ઠ નાગરિકો અને અલગ-અલગ વિકલાંગ નાગરિકોને…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર, 2021 શનિવાર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં ડ્રગનું દૂષણ એક મોટી સમસ્યા બની ગયું છે.…
-
દેશ
ખેડૂતોના આંદોલન સામે શું પહેલા પણ નરેન્દ્ર મોદીને પીછેહઠ કરવી પડી હતી? જાણો મોદી અને ખેડૂત સંદર્ભેની ભૂતકાળની લડાઈઓ…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર 2021 શનિવાર. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલન સામે છેવટે વડા પ્રધાન નરેન્દ્ર…
-
મુંબઈ
વિક્રમ ગોખલેએ ગળું ખોંખારીને ફરી એકવાર કહ્યું. આઝાદી તો 2014માં જ મળી. જાણો પ્રેસ કોન્ફરન્સમાં બીજું શું કહ્યું?
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર, 2021 શનિવાર પીઢ અભિનેતા વિક્રમ ગોખલેએ કંગના રાણાવતના આઝાદી પરના વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ…
-
દેશ
ભારતીય રેલ્વેએ શ્રદ્ધાળુઓને શાકાહારી ભોજન આપવા માટે પગલાં લીધાં, આ ટ્રેનોમાં નોન વેજ ફૂડ નહીં મળે; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર, 2021 શનિવાર ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં પીરસવામાં આવતું ભોજન પસંદ નથી કરતા. આની પાછળ એવા કારણો હોઈ…
-
રાજ્ય
દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા નવો અખતરો, વાહનચાલકોએ જો આ કામ નહીં કર્યું હોય તો તેને પડશે 10 હજાર રૂપિયાનો ફટકો; જાણો વિગત.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 18 નવેમ્બર 2021 ગુરુવાર. દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા જાત-જાતના ઉપાયો…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17નવેમ્બર 2021. બુધવાર. છેલ્લા એક દાયકામાં બેસ્ટના ડેપો અને બસ સ્ટેશનો પર જુદા જુદા રીડેવલપમેન્ટના પ્રોજેકટ પાર પાડવામા…
-
મુંબઈ
મુંબઈ મનપામાં ચોક્કસ કોન્ટ્રાન્ક્ટરોના ફાયદા માટે જ ટેન્ડર કાઢવામાં આવતા હોવાનો ભાજપના આ નેતાએ કર્યો આરોપઃ મુંબઈ મહાપાલિકાના કમિશનરને લખ્યો પત્ર જાણો વિગત.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17 નવેમ્બર 2021 બુધવાર. મુંબઈ મહાનગરપાલિકામાં અમુક કોન્ટ્રેક્ટરોના હિત માટે જ ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે એવો…