ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧ શનિવાર ગોરેગામની આરે મિલ્ક કૉલોનીમાં દર વખતની માફક વરસાદ આવતાં જ રસ્તા ફરી ધોવાઈ ગયા…
"train"
-
-
રાજ્ય
બીસીસીઆઈ પ્રમુખને જન્મદિનની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા સીએમ મમતા બેનર્જી, મુલાકાત બાદ રાજકારણ ગરમાયું ; લગાવવામાં આવી રહ્યા છે આ ક્યાસ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમના ઘરે…
-
હવામાન ખાતાએ જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ ફરીથી સક્રિય થાય તેવાં સાનુકુળ કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧ બુધવાર પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી (PFRDA)એ નૅશનલ પેન્શન સ્કીમ લાઇટ સ્વાવલંબન સ્કીમમાં મહત્ત્વપૂર્ણ…
-
મુંબઈ
વિદ્યાર્થીઓને કેમ કરવાં પડ્યાં આઝાદ મેદાનમાં ધરણાં? સરકાર પાસે વિદ્યાર્થીઓએ શું કરી માગણી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 5 જુલાઈ 2021 સોમવાર ટ્યૂશન ફી સહિત તમામ શૈક્ષણિક ફીમાં 50 ટકા નહીં, પણ સંપૂર્ણ માફી તથા અન્ય…
-
જ્યોતિષ
વૈષ્ણવોના આરાધ્યદેવ શ્રીનાથજીનાં દ્વાર આ તારીખથી ખુલશે, આ નિયમોનું પાલન કર્યા બાદ જ શ્રદ્ધાળુઓને કરવા મળશે દર્શન ; જાણો વિગતે
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના આરાધ્ય દેવ – પ્રભુ શ્રીનાથજી બાવાના નાથદ્વારા મંદિરના દરવાજા આગામી 7 જુલાઈથી માટે ખુલશે. જોકે દર્શનાર્થીએ કોવિડ રસીનો એક ડૉઝ…
-
વધુ સમાચાર
ગિલોયથી કેટલાક લોકોના લીવરને થયું નુકસાન : એક વ્યક્તિનું મોત; રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી હકીકત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧ સોમવાર એકંદરે એવું મનાય છે કે વનૌષધિની કોઈ આડઅસર થતી નથી, પરંતુ હવે એક નવા…
-
મુંબઈ
મુંબઈ કોંગ્રેસના આ ભૂતપૂર્વ સાંસદે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી, લોકલ ટ્રેન સંદર્ભે કરી આ માંગણી.
કોરોનાની રસીના બન્ને ડૉઝ લેનારને લોકલ ટ્રેનમાં સફર કરવાની છૂટ આપવાની માગણીને કૉંગ્રેસના આગેવાન અને દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય મિલિન્દ દેવરાએ પણ…
-
મુંબઈ
વાહ! મુંબઈનો અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક શૌચાલય કૉમ્પ્લેક્સ અહીં ખુલ્લો મુકાયો , જેમાં હશે 88 ટૉઇલેટ બ્લૉક્સ, હૅન્ડિકૅપ લોકો માટે અલાયદી વ્યવસ્થા પણ હશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 જુલાઈ 2021 શનિવાર. અંધેરી (વેસ્ટ)માં જુહુ ગલીમાં મુંબઈનો અત્યાર સુધીનો સૌથી મોટો સાર્વજનિક શૌચાલય કૉમ્પ્લેક્સ ખુલ્લો મૂકવામાં…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧ શનિવાર બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે પોતાના તમામ સરકારી અધિકારીઓને પોતાની સંપત્તિની યોગ્ય વિગતો સમયસર જાહેર કરવાનો…