280
News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal ED Case :
- મીડિયા રિપોર્ટ્સ મુજબ AAPએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં ઇડી ધરપકડ કરી શકે છે.
- જોકે ઇડીએ કેજરીવાલની ધરપકડ કરવાના AAPના દાવાને અફવા ગણાવી છે.
- સાથે જ સ્પષ્ટતા કરી છે કે આજે ન તો કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે અને ન તો તેમની ધરપકડ કરવામાં આવશે.
- હાલ તપાસ એજન્સી કેજરીવાલના જવાબની તપાસ કરી રહી છે. આ પછી, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે ચોથી નોટિસ મોકલવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે ઇડીએ છેલ્લા બે સપ્તાહમાં ત્રણ સમન્સ જારી કર્યા છે પરંતુ તેઓ હાજર થયા નહોતા..
આ સમાચાર પણ વાંચો : Iran Blast : ફરી વધશે તણાવ.. ઈરાનમાં હીરો ગણાતા આ પૂર્વ સૈન્ય વડાની કબર પાસે થયા બે જોરદાર બ્લાસ્ટ, 105 લોકોના મોત, અનેક ઘાયલ..
Join Our WhatsApp Community
