News Continuous Bureau | Mumbai
Cyber Frauds:
- 1 એપ્રિલ, 2021થી અત્યાર સુધીમાં સાયબર અપરાધીઓએ દેશમાંથી 10,300 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.
- આ આંકડા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે એક નિવેદનમાં જાહેર કર્યા છે.
- જો કે એજન્સીઓ આ રકમ પૈકી 10 ટકા એટલે કે 1,127 કરોડ રૂપિયા બ્લોક કરવામાં સફળ રહી છે.
- હાલ પીડિતોના ખાતામાં ઝડપથી રકમ રિસ્ટોર થઇ જાય તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની રચના કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે.. જાણો વિગતે..