Munawwar rana : પોતાની માતા પર અનેક રચનાઓ લખનાર લોકપ્રિય શાયર મુનવ્વર રાણાનું નિધન, બીમારી સાથે લડતા લડતા 71 વર્ષે લીધા અંતિમ શ્વાસ

by kalpana Verat
Munawwar rana …ek duniya chhor aye hain, Urdu poet Munawwar Rana passes away

News Continuous Bureau | Mumbai

Munawwar rana : પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. 

તેમની લખન‌ઊના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ રવિવારે મોડી રાત્રે અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું 

મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. તેમણે લખનઉની SGPGI હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 

તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૧૫ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More