આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત- ઋષભ પંતને અપાયો આરામ-તો આ ગુજરાતી ખેલાડીને સોંપાઈ કમાન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારત(India) અને આયરલેન્ડ(Ireland) વચ્ચે બે ટી-20 રમાનાર છે અને તે માટે ટીમ ઈન્ડિયા(Team India) આયરલેન્ડનો પ્રવાસ ખેડશે.

બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને કેપ્ટન અને ભુવનેશ્વર કુમારને(Bhuvneshwar Kumar) વાઈસ કેપ્ટન(Vice Captain) તરીકે જાહેર કર્યો છે. 

જોકે આ સિરિઝમાં ઋષભ પંતને(Rishabh Pant) લેવાયો નથી, તેને આરામ અપાયો છે જ્યારે સૂર્યકુમાર યાદવને(Suryakumar yadav) ટીમમાં લેવાયો છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. 

આ બંને મેચ 26 અને 28 જૂને રમાશે. જેનું પ્રસારણ ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગ્યે કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે કે બીસીસીઆઈને બોલરના પ્રતિ બોલ નાખવા પાછળ 50 લાખ રૂપિયાની કમાણી થાય છે-જાણો રસપ્રદ આંકડા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More