News Continuous Bureau | Mumbai ભારત(India) અને આયરલેન્ડ(Ireland) વચ્ચે બે ટી-20 રમાનાર છે અને તે માટે ટીમ ઈન્ડિયા(Team India) આયરલેન્ડનો પ્રવાસ ખેડશે. બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને કેપ્ટન અને ભુવનેશ્વર કુમારને(Bhuvneshwar Kumar) વાઈસ કેપ્ટન(Vice Captain) તરીકે જાહેર કર્યો છે. જોકે આ સિરિઝમાં ઋષભ પંતને(Rishabh Pant) લેવાયો નથી, તેને આરામ અપાયો છે જ્યારે સૂર્યકુમાર યાદવને(Suryakumar yadav) ટીમમાં લેવાયો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ… Continue reading આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત- ઋષભ પંતને અપાયો આરામ-તો આ ગુજરાતી ખેલાડીને સોંપાઈ કમાન
