Site icon News Continuous Bureau | Mumbai

ભરઉનાળે આ રાજ્યમાં વાવાઝોડાનો કહેર, 16 જિલ્લામાં વીજળી-વાવાઝોડાના કારણે 33ના મોત, સરકારે કરી 4 લાખ રુપિયાના વળતરની જાહેરાત…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

હાલ દેશના મોટા ભાગોમાં કાળઝાળ ગરમીની મોસમ(Summer season) ચાલી રહી છે ત્યારે ઉત્તરના રાજ્યોમાં(Northern States) છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. 

બિહારમાં (Bihar) આકરી ગરમી બાદ આવેલા વાવાઝોડાએ(Hurricanes) લોકોને રાહત કરતાં વધુ ડરાવી મૂક્યા છે. 

અહીં તોફાન(Storm) અને વીજળી(Lightening) પડવાથી રાજ્યના 16 જિલ્લાના 33 લોકોના મોત થયા છે. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે(CM Nitish Kumar) મૃતકોના પરિવારજનોને(Families of the deceased) 4-4 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય(Immediate help) આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version