ભરઉનાળે આ રાજ્યમાં વાવાઝોડાનો કહેર, 16 જિલ્લામાં વીજળી-વાવાઝોડાના કારણે 33ના મોત, સરકારે કરી 4 લાખ રુપિયાના વળતરની જાહેરાત…

by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai

હાલ દેશના મોટા ભાગોમાં કાળઝાળ ગરમીની મોસમ(Summer season) ચાલી રહી છે ત્યારે ઉત્તરના રાજ્યોમાં(Northern States) છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. 

બિહારમાં (Bihar) આકરી ગરમી બાદ આવેલા વાવાઝોડાએ(Hurricanes) લોકોને રાહત કરતાં વધુ ડરાવી મૂક્યા છે. 

અહીં તોફાન(Storm) અને વીજળી(Lightening) પડવાથી રાજ્યના 16 જિલ્લાના 33 લોકોના મોત થયા છે. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે(CM Nitish Kumar) મૃતકોના પરિવારજનોને(Families of the deceased) 4-4 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય(Immediate help) આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More