Site icon

 મહારાષ્ટ્રમાં છ હજાર ટન તુવેરની દાળ સડે છે, સરકારે વિતરણ કર્યું નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૩ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના ના કપરા કાળમાં લોકોને મદદ થઈ રહે તે હેતુથી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને ભરપૂર મદદ પહોંચાડી છે. આ તમામ મદદ માં અન્ન ખાદ્ય નું વિતરણ પણ શામેલ છે. આવા સમયે કેન્દ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રાવસાહેબ દાનવે એ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે ૬૪૪૧ ટન દાળ લોકોને આપી નથી. આ રીતે દાળ ન આપવાને કારણે એક તરફ સામાન્ય લોકો ખોરાકથી વંચિત રહ્યા છે તો બીજી તરફ અનાજ સડી રહ્યું છે.

ગઢ આવ્યો પણ સિંહ ગયો, મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version