Site icon

 મહારાષ્ટ્રમાં છ હજાર ટન તુવેરની દાળ સડે છે, સરકારે વિતરણ કર્યું નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૩ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના ના કપરા કાળમાં લોકોને મદદ થઈ રહે તે હેતુથી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને ભરપૂર મદદ પહોંચાડી છે. આ તમામ મદદ માં અન્ન ખાદ્ય નું વિતરણ પણ શામેલ છે. આવા સમયે કેન્દ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રાવસાહેબ દાનવે એ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે ૬૪૪૧ ટન દાળ લોકોને આપી નથી. આ રીતે દાળ ન આપવાને કારણે એક તરફ સામાન્ય લોકો ખોરાકથી વંચિત રહ્યા છે તો બીજી તરફ અનાજ સડી રહ્યું છે.

ગઢ આવ્યો પણ સિંહ ગયો, મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version