Site icon

 મહારાષ્ટ્રમાં છ હજાર ટન તુવેરની દાળ સડે છે, સરકારે વિતરણ કર્યું નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૩ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના ના કપરા કાળમાં લોકોને મદદ થઈ રહે તે હેતુથી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને ભરપૂર મદદ પહોંચાડી છે. આ તમામ મદદ માં અન્ન ખાદ્ય નું વિતરણ પણ શામેલ છે. આવા સમયે કેન્દ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રાવસાહેબ દાનવે એ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે ૬૪૪૧ ટન દાળ લોકોને આપી નથી. આ રીતે દાળ ન આપવાને કારણે એક તરફ સામાન્ય લોકો ખોરાકથી વંચિત રહ્યા છે તો બીજી તરફ અનાજ સડી રહ્યું છે.

ગઢ આવ્યો પણ સિંહ ગયો, મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version