Site icon News Continuous Bureau | Mumbai

તહેવાર માતમમાં ફેરવાયો- દેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી કુલ 15 લોકોના મોત- સૌથી વધુ આ રાજ્યમાં

News Continuous Bureau | Mumbai

ગણપતિ વિસર્જન(Ganapati Visarjan) દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં(States) અનેક દુર્ઘટનાઓ બની છે.

Join Our WhatsApp Channel

હરિયાણાના (Haryana) મહેન્દ્રગઢ-સોનીપતમાં(Mahendragarh-Sonipat) 7 લોકોના અને યુપીમાં અલગ-અલગ ઘટનામાં 8નાં મોત થયા છે. 

આ સિવાય મુંબઈના(Mumbai) પનવેલમાં(Panvel) ગણેશ વિસર્જન દરમિયાન જનરેટર મશીનનો(Generator Machine) તાર તૂટવાથી 11 લોકોને કરંટ લાગ્યો હતો. તેમાંથી એક આઈસીયુમાં દાખલ છે.

આ સમાચાર પણ વાંચો : સાબરમતી આશ્રમના પુર્નવિકાસને ચેલેન્જ કરનારી અરજીને હાઈકોર્ટે આ કારણથી ફગાવી-જાણો શું છે મામલો

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version