Site icon News Continuous Bureau | Mumbai

તહેવાર માતમમાં ફેરવાયો- દેશમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી કુલ 15 લોકોના મોત- સૌથી વધુ આ રાજ્યમાં

News Continuous Bureau | Mumbai

ગણપતિ વિસર્જન(Ganapati Visarjan) દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં(States) અનેક દુર્ઘટનાઓ બની છે.

Join Our WhatsApp Channel

હરિયાણાના (Haryana) મહેન્દ્રગઢ-સોનીપતમાં(Mahendragarh-Sonipat) 7 લોકોના અને યુપીમાં અલગ-અલગ ઘટનામાં 8નાં મોત થયા છે. 

આ સિવાય મુંબઈના(Mumbai) પનવેલમાં(Panvel) ગણેશ વિસર્જન દરમિયાન જનરેટર મશીનનો(Generator Machine) તાર તૂટવાથી 11 લોકોને કરંટ લાગ્યો હતો. તેમાંથી એક આઈસીયુમાં દાખલ છે.

આ સમાચાર પણ વાંચો : સાબરમતી આશ્રમના પુર્નવિકાસને ચેલેન્જ કરનારી અરજીને હાઈકોર્ટે આ કારણથી ફગાવી-જાણો શું છે મામલો

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version