Site icon

કોરોનાના નવા વેરિયન્ટનો આતંક, મહારાષ્ટ્રમાં આજે એક દિવસમાં સામે આવ્યા એક બે નહીં પણ આટલા ઓમીક્રોનના દર્દી; ઠાકરે સરકાર ચિંતામાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી છે. 

ડોમ્બિવલી બાદ સાત ઓમિક્રોનના દર્દી મળી આવતાં કેસની સંખ્યા 8 થઈ છે.  

સાત ઓમિક્રોનના દરદી પૈકી પિપંર-ચિંચવડમાં 6 અને આણંદી તથા પુણેમાં એક-એક દરદીનો સમાવેશ થાય છે. આમાં ત્રણ નાના બાળકો છે.

માત્ર બે દિવસમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 8 થઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં હવે દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા વધતાં રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.

મહારાષ્ટ્રમાં ગૌમાંસનો મસમોટો જથ્થો પકડાયો, બે જણાની ધરપકડ
 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version