રાહતના સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના ઓસરી જવાના આરે, આશરે 16 મહિના બાદ આજે નોંધાયા આટલા ઓછા કેસ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 2 નવેમ્બર, 2021

મંગળવાર

મહારાષ્ટ્રમાં 16 મહિના બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં અને મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 809 કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત નીપજ્યા છે.

સાથે જ કોરોનાના 1901 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે 

હવે રાજ્યમાં દર્દી રિકવર થવાનું પ્રમાણ વધીને 97.59 ટકા થયું છે.

હાલ રાજ્યમાં કોરોનાના 15,552 એક્ટિવ દર્દી છે, જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

દેશમુખ બાદ અબ કી બાર અનિલ પરબઃ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે કર્યો આ દાવો. જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More