ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 નવેમ્બર, 2021 મંગળવાર મહારાષ્ટ્રમાં 16 મહિના બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં અને મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 809 કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત નીપજ્યા છે. સાથે જ કોરોનાના 1901 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે હવે રાજ્યમાં દર્દી રિકવર થવાનું પ્રમાણ… Continue reading રાહતના સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના ઓસરી જવાના આરે, આશરે 16 મહિના બાદ આજે નોંધાયા આટલા ઓછા કેસ
Tag: maharashta
મહારાષ્ટ્રના આટલા જિલ્લાઓમાં હવે પ્રતિબંધો શિથિલ થશે;જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર રાજ્યમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી અને આગળ રાજ્યમાં પ્રતિબંધો શિથિલ કરવા સંદર્ભે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે રાજ્યના પચીસ જિલ્લાઓમાં પ્રતિબંધો ધીમે-ધીમે હળવા કરાશે. આ જિલ્લાઓમાં દુકાનો અને મૉલ ખોલવાની પરવાનગી આપવામાં… Continue reading મહારાષ્ટ્રના આટલા જિલ્લાઓમાં હવે પ્રતિબંધો શિથિલ થશે;જાણો વિગત
દુકાનો અને મૉલ સંદર્ભે આ નિર્ણય ટૂંકમાં જ લેવાશે; જાણી લો વિગત
મહારાષ્ટ્રમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મળેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે સકારાત્મક ચર્ચા થઈ છે. આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક મીડિયા હાઉસને માહિતી આપી હતી. એ મુજબ દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં લઈ શકે છે. દુકાનો, મૉલ, રેસ્ટોરાંસ, સલૂન્સ અને… Continue reading દુકાનો અને મૉલ સંદર્ભે આ નિર્ણય ટૂંકમાં જ લેવાશે; જાણી લો વિગત
મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૪ મે 2021 મંગળવાર મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી તમામ મહાનગરપાલિકાના કમિશનર સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મીટીંગ થઇ હતી. મુંબઈના ગુજરાતીઓની પહેલી પસંદ એવી આ ત્રણ ટ્રેનો સોમવારથી પશ્ચિમ રેલવેએ બંધ કરી. આ મિટિંગમાં કોરોના સામે લેવામાં આવતી ઉપાયોથી ના સંદર્ભે ઘણા… Continue reading મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.
