Site icon

ઉત્તરાખંડમાં ગમખ્વાર દુર્ઘટના- નવ લોકોના મૃત્યુ- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ઉત્તરાખંડ(Uttarakhand)માં એક વિચિત્ર અકસ્માત(Accident) બન્યો છે જેમાં એક એર્ટીગા ગાડી નદી(ertiga car)માં વહી ગઈ છે. આ ગાડીમાં સવાર તમામ નવ લોકોના મૃત્યુ થયા છે. તેમજ એક મહિલા બચી જવા પામી છે જે અત્યારે માનસિક રીતે અસ્થિર થઈ ગઈ છે. આ ઘટનાને નૈનીતાલમાં બની છે.તેમજ પ્રાથમિક જાણકારી અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો પંજાબના રહેવાસી છે. હાલ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ પહોંચી ગયા છે અને બચાવની કામગીરી ચાલી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  વાહ- બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો- થઈ કરોડો રૂપિયાની કમાણી- જાણો વિગત

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version