Site icon

JNUમાં ફરી ભડકી હિંસા, વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી; અનેક ગંભીર રીતે ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર.

JNUમાં વામપંથી વિદ્યાર્થીઓ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ હોવાની ઘટના સામે આવી છે.

આ અથડામણમાં 12 વિદ્યાર્થી ઘાયલ થયા હતા જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘાયલ લોકોમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે જેમની હાલ એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. 

બન્ને પક્ષના સભ્યોએ એક બીજા પર હિંસા શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જેએનયૂમાં પ્રથમ વખત કોઇ હિંસા થઇ નથી. જેએનયૂ પહેલા પણ વિવાદમાં રહી છે.

ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version