Site icon

JNUમાં ફરી ભડકી હિંસા, વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી; અનેક ગંભીર રીતે ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર.

JNUમાં વામપંથી વિદ્યાર્થીઓ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ હોવાની ઘટના સામે આવી છે.

આ અથડામણમાં 12 વિદ્યાર્થી ઘાયલ થયા હતા જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘાયલ લોકોમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે જેમની હાલ એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. 

બન્ને પક્ષના સભ્યોએ એક બીજા પર હિંસા શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જેએનયૂમાં પ્રથમ વખત કોઇ હિંસા થઇ નથી. જેએનયૂ પહેલા પણ વિવાદમાં રહી છે.

ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version