Site icon

JNUમાં ફરી ભડકી હિંસા, વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી; અનેક ગંભીર રીતે ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર.

JNUમાં વામપંથી વિદ્યાર્થીઓ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ હોવાની ઘટના સામે આવી છે.

આ અથડામણમાં 12 વિદ્યાર્થી ઘાયલ થયા હતા જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘાયલ લોકોમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે જેમની હાલ એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. 

બન્ને પક્ષના સભ્યોએ એક બીજા પર હિંસા શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જેએનયૂમાં પ્રથમ વખત કોઇ હિંસા થઇ નથી. જેએનયૂ પહેલા પણ વિવાદમાં રહી છે.

ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version