Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યા કાશી બાદ હવે મથુરાનો વારો- કોર્ટે આ આપ્યો આ ઐતિહાસિક ચુકાદો

News Continuous Bureau | Mumbai

વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gynanavapi Masjid) બાદ હવે મથુરાના(Mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં(Krishna Janmabhoomi case) પણ વીડિયોગ્રાફી(Videography) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) જસ્ટિસ પીયૂષ અગ્રવાલની(Justice Piyush Agarwal) બેન્ચે આ આદેશ આપ્યો છે. 

4 મહિનામાં વીડિયોગ્રાફી કરાવીને સર્વે રિપોર્ટ(Survey report) હાઈકોર્ટમાં દાખલ કરવાનો રહેશે. 

કમિશનર તરીકે એક સિનિયર એડ્વોકેટ અને બે એડ્વોકેટને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. 

સાથે જ સક્ષમ અધિકારીઓ આ સર્વે પંચમાં વાદી અને પ્રતિવાદીની સાથે સામેલ થશે.

આ સમાચાર પણ વાંચો:  ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાનો વધુ એક વીડિયો આવ્યો સામે- બળજબરીથી ડ્રિંક પીવડાવતો જોવા મળ્યો પીએ સુધીર સાંગવાન- જુઓ વિડીયો

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version