Site icon News Continuous Bureau | Mumbai

શિંદે ગ્રુપની જોરદાર દમદાટી- એક શાખા પ્રમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તો ધમકાવી નાખ્યો.

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ પ્રમાણે મુંબઈ(Mumbai) શહેર ની શાખા ક્રમાંક 219 ના શાખા પ્રમુખ વિનોદ શિર્કે(Vinod Shirke) ને ફોન દ્વારા ધમકી મળી છે. તેણે સોશિયલ મીડિયા પર એકનાથ શિંદે ની વિરુદ્ધમાં પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ સ્થાનિક શિવસેના(Shivsena)ના નેતા યશવંત જાધવે(Yashwant Jadhav) તેને ફોન કર્યો અને સારી પેઠે દમદાટી આપી હતી. ફોન પર મળેલી આ ધમકીમાં જણાવવામાં આવ્યું હતું કે એકવાર એકનાથ શિંદે(Eknath Shinde) મંત્રી બની જાય ત્યારબાદ વિનોદની અક્કલ ઠેકાણે લાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે

વિનોદને મળેલી ધમકીને કારણે સોશિયલ મીડિયા(Social Media) પર સન્નાટો થઈ ગયો છે. તેમજ  શિવસેનાની કોઈ પદાધિકારી સોશિયલ મીડિયા પર કશું નાખવાથી ડરી રહી છે.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version