Site icon News Continuous Bureau | Mumbai

શિંદે ગ્રુપની જોરદાર દમદાટી- એક શાખા પ્રમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તો ધમકાવી નાખ્યો.

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ પ્રમાણે મુંબઈ(Mumbai) શહેર ની શાખા ક્રમાંક 219 ના શાખા પ્રમુખ વિનોદ શિર્કે(Vinod Shirke) ને ફોન દ્વારા ધમકી મળી છે. તેણે સોશિયલ મીડિયા પર એકનાથ શિંદે ની વિરુદ્ધમાં પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ સ્થાનિક શિવસેના(Shivsena)ના નેતા યશવંત જાધવે(Yashwant Jadhav) તેને ફોન કર્યો અને સારી પેઠે દમદાટી આપી હતી. ફોન પર મળેલી આ ધમકીમાં જણાવવામાં આવ્યું હતું કે એકવાર એકનાથ શિંદે(Eknath Shinde) મંત્રી બની જાય ત્યારબાદ વિનોદની અક્કલ ઠેકાણે લાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે

વિનોદને મળેલી ધમકીને કારણે સોશિયલ મીડિયા(Social Media) પર સન્નાટો થઈ ગયો છે. તેમજ  શિવસેનાની કોઈ પદાધિકારી સોશિયલ મીડિયા પર કશું નાખવાથી ડરી રહી છે.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version