Site icon

આધાર કાર્ડ નથી ? તો કંઈ વાંધો નહીં. મહારાષ્ટ્ર સરકારે બાળકોની રસી માટે આ માર્ગદર્શિકા બનાવી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

કેન્દ્ર સરકારે 15થી 18 વર્ષના બાળકોને ત્રીજી જુલાઈ 2022થી વૅક્સિન આપવાની જાહેરાત કરી છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ પણ આ એજ ગ્રુપને બાળકોને વૅક્સિન આપવાની તૈયારી કરી લીધી છે. બાળકો માટે સ્કૂલ-કોલેજના પરિસરમાં જ વૅક્સિનેશન સેન્ટર ચાલુ કરવામાં આવવાના છે. તેથી આધારકાર્ડ નહીં હોય તો પણ સ્કૂલ-કોલેજના આઈ-કાર્ડ પર વૅક્સિન લઈ શકાશે એવી જાહેરાત સરકારે કરી છે. તેથી હજારો વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

મુંબઈમાં 15થી 18 વર્ષની એજ ગ્રુપના 9,22,516 બાળકો છે. તેમના આધારકાર્ડ નહીં હોય તો પણ કોલેજ અને સ્કૂલના આઈકાર્ડ પર તેમને વૅક્સિન આપવામાં આવશે એવું પાલિકાએ કહ્યું હતું. તેમ જ વૅક્સિન માટે રજિસ્ટ્રેશન નહીં હોય તો પણ વોક-ઈન જઈને નજીકના સેન્ટરમાં વૅક્સિન લઈ શકાશે.

સ્કુલ ખોલવું ભારે પડ્યું. મહારાષ્ટ્રના આ જીલ્લાની એક શાળામાં 82 બાળકોને કોરોના થયો. શાસને લીધો આ નિર્ણય.

વૅક્સિનેશન ઝડપથી થાય તે માટે દરેક વોર્ડના કોલેજ પાસે વૅક્સિનેશન સેન્ટરમાં પૂરતા વૅક્સિનના ડોઝ રાખવામાં આવશે એવી જાહેરાત પણ પાલિકાએ કરી છે. 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version