Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યસભા ચૂંટણી- મહારાષ્ટ્રના આ બે નેતાઓ નહીં કરી શકે મતદાન- મુંબઈ કોર્ટે આપ્યો ચુકાદો- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મંત્રી(Maharashtra Minister) નવાબ મલિક(Nawab Malik) અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખને(Anil Deshmukh) કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

મુંબઈની એક કોર્ટે 10 જૂને રાજ્યસભાની ચૂંટણીમાં(RajyaSabha elections) મતદાન(Voting) કરવા માટે એક દિવસ માટે જામીન માંગતી બંને નેતાઓની અરજીને ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન, EDએ બંને વરિષ્ઠ નેતાની અરજીનો વિરોધ કરતા કહ્યું કે કેદીઓને લોકોના પ્રતિનિધિત્વ કાયદા(Representation laws) હેઠળ મતદાનનો અધિકાર નથી.

NCP બંને વરિષ્ઠ નેતા દેશમુખ અને મલિક હાલમાં મની લોન્ડરિંગના(money laundering) જુદા જુદા કેસમાં જેલમાં છે. 

ઉલ્લેખનીય છે કે બંનેએ ગયા અઠવાડિયે વિશેષ ન્યાયાધીશ આરએન રોકડે(Judge R. N rokade)સમક્ષ અસ્થાયી જામીન(Bail) માટે અરજી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  MNS ચીફ રાજ ઠાકરેની મુશ્કેલી વધી-સાંગલીની આ કોર્ટ ફરી એક વખત જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ-જાણો શું સમગ્ર મામલો

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version