Site icon

ભારતમાં ઓમિક્રોનનો કહેર વધવા લાગ્યો, આજે દિલ્હીમાં 4, ગુજરાતમાં-1 કેસ આવ્યો સામે, અત્યાર સુધી આટલા દર્દીઓ થયા સંક્રમિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટનો કેર દેશમાં વધી રહ્યો છે

આજે રાજધાની દિલ્હીમાં 4 અને ગુજરાતમાં 1 નવા ઓમિક્રોન દર્દીઓ નોંધાયા છે. 

આ સાથે દિલ્હીમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 10 તો ગુજરાતમાં સંક્રમિતોની  કુલ સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. 

દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 78 કેસ નોંધાયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર (32), રાજસ્થાન (17) પછી ત્રીજા ક્રમે છે, જ્યાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટક આવ્યો હતો.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version