Site icon News Continuous Bureau | Mumbai

અજિત પવારે બળાપો કાઢયો- ગૃહ મંત્રી સુઈ ગયા હતા- આટલો મોટો બળવો થયો અને ખબર જ ન પડી

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)માં જે કંઈ ચાલી રહ્યું છે તેના માઠા પરિણામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) અને કોંગ્રેસ(Congress) પાર્ટીએ ભોગવવા પડશે. સત્તા પરિવર્તન થતાની સાથે જ આ બંને પાર્ટીઓ વિપક્ષમાં જતી રહેશે. આને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં ગજબની અસ્વસ્થતા જોવા મળી રહી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ની અંદર નેતાઓ પ્રત્યે બળાપો કાઢવામાં આવી રહ્યો છે. અજિત પવારે(Ajit Pawar) ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ(Home minister DiIip Walse Patil)ની વિરુદ્ધમાં બળાપો કાઢતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર(Maharashtra)માંથી આટલા બધા નેતા રાજ્યની બહાર જતા રહ્યા અને રાજ્યનું તંત્ર સુતુ રહ્યું તે શરમજનક કહેવાય.  તેમણે સીધા શબ્દોમાં ગૃહમંત્રીને આડે હાથે લેતાં કહ્યું કે આટલા નિષ્ક્રિય ગૃહમંત્રી હોવાને કારણે આજે આવી પરિસ્થિતિ પેદા થઇ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version