Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, હવે આ મિનિસ્ટર આવ્યા કોરોનાની ચપેટમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

 મંગળવાર. 

મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકડવાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યો હોવાની જાણ તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કરી હતી.

હાલ શિયાળુ અધિવેશન ચાલી રહ્યું છે અને તેમાં વર્ષા ગાયકવાડ પણ હાજર રહ્યા હતા, તેથી તેમના સંપર્કમાં આવેલા વિધાનસભ્યો અને કમર્ચારીઓનું ટેન્શન વધી ગયું છે.

વર્ષા ગાયકવાડમાં કોરોનાના હળવા લક્ષણો જણાયા છે. તેથી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમ જ તેમણે છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરાનાની ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.

તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, આટલા નક્સલવાદી ઠાર
અહીં ઉલ્લેખનીય છે કે અધિવેશન ચાલી રહ્યું હોઈ તેમાં હાજર રહેનારા વિધાનસભ્યથી લઈને તમામ કર્મચારી, પોલીસ અ પત્રકારોની પણ કોરોનાની ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં તાજેતરમાં 32 લોકો કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. કોવિડ પોઝિટિવ આવેલા લોકોમાં પોલીસ, મંત્રી, કર્મચારી સહિત પત્રકારોનો સમાવેશ થાય છે.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version