Site icon

 પંજાબમાં કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ મંત્રી જોગિંદર સિંહ માન ‘હાથ’ છોડી ‘આ’ પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

પંજાબ રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર  થતા જ પક્ષપલટોનો સિલસિલો ચાલુ થઇ ગયો છે.

આ જ ક્રમમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોગિંદર સિંહ માને કોંગ્રેસ પાર્ટી છોડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

તેઓ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે જોગિંદર સિંહ માન પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટા સિંહના ભત્રીજા છે.

ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો સીએમ યોગી અને કેશવ મૌર્ય ક્યાંથી લડશે ચૂંટણી

CM Yogi: મુસ્તફાબાદને મળ્યું નવું નામ: CM યોગીએ કરી ‘કબીરધામ’ની જાહેરાત
Aurangabad railway station rename: ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે ‘છત્રપતિ સંભાજીનગર’ સત્તાવાર રીતે જાહેર; નવો કોડ ‘CPSN’
Doctor suicide: ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક: અન્ય એક આપઘાત સાથે જોડાયા તાર, ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ચોંકાવનારો દાવો
Ram temple attack: સુરક્ષા એજન્સીઓનો મોટો ખુલાસો: રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડતા આતંકી અદનાનની ધરપકડ, અનેક ધાર્મિક સ્થળો નિશાન પર હતા
Exit mobile version