Site icon

મહારાષ્ટ્રમાં હવે ચોમાસાનું પાણી હાઈવે પર નહીં ભરાય, કેન્દ્રીય મંત્રીએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં જે વિસ્તારમાં કાયમી રીતે ચોમાસામાં પૂરનાં પાણી ભરાવાની સમસ્યા રહી છે એ વિસ્તારમાં હવે રસ્તા પર પૂરનાં પાણી ભરાય નહીં એ મુજબના રસ્તા બાંધવાની જાહેરાત કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કરી છે.

ED ની પૂછપરછ દરમિયાન શિવસેના આ નેતાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; જાણો વિગતે 

રાજ્યના સતારા, સાંગલી અને કોલ્હાપુરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરની સમસ્યા કાયમી રહી છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં રહેલા રસ્તા – નૅશનલ હાઈવેની ઊંચાઈ વધારવામાં આવવાની છે. જેથી કરીને પર પૂરનાં પાણી ભરાઈને વાહનવ્યવહાર માટે રસ્તા બંધ થાય નહીં. ખાસ કરીને પૂરનાં પાણીને કારણે નૅશનલ હાઈવે ટ્રાફિક માટે બંધ થાય નહીં માટે નૅશનલ હાઈવેના બાંધકામમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નીતિન ગડકરીએ કહ્યું હતું.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version