Site icon News Continuous Bureau | Mumbai

ઉદયપુરમાં ‘ચિંતન શિબિર’ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, FB પર ‘ગુડલક-ગુડબાય’ કહીને આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ઉદયપુરમાં કોંગ્રેસ(congress)ની ચિંતન શિબિર(Chintan Shivir) વચ્ચે પંજાબ(Punjab)થી અસંતુષ્ટ કોંગ્રેસ નેતા સુનીલ ઝાખડે(Sunil Jakhar) પાર્ટીને અલવિદા કહી દીધી છે. 

Join Our WhatsApp Channel

તેમણે ફેસબુક લાઈવ(facebook live) દ્વારા આ જાહેરાત કરી છે. 

તેમણે જણાવ્યું છે કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર નજરે પડી રહી છે. ગુડ લક એન્ડ ગુડ બાય ટૂ કોંગ્રેસ પાર્ટી. 

ઝાખડે કોંગ્રેસ હાઈ કમાન્ડ(congress high command) પર આરોપ લગાવ્યો કે, અમરિન્દર સિંહ(Amrinder singh)ને હટાવ્યા બાદ સીએમ(CM post)ની નિયુક્તિના મુદ્દા પર પંજાબના એક ખાસ નેતાની વાત સાંભળવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસે સુનીલ જાખડ પર અનુશાસનિક કાર્યવાહી કરતા તેમને પદ પરથી હટાવી દીધા હતા.  

આ સમાચાર પણ વાંચો : પોલીસ પર હાથ ઉઠાવવો ભારે પડ્યો, 11 વર્ષ બાદ કોર્ટે ફટકારી આટલા વર્ષની જેલની સજા…જાણો વિગતે.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version