Site icon News Continuous Bureau | Mumbai

મેઘાલયના રાજ્યપાલે ફરી મોદી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું-મને કહેવામાં આવ્યું ચૂપ રહેશો તો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,  

Join Our WhatsApp Channel

સોમવાર,

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

સત્યપાલ મલિકે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે BJP સરકારે તેમને રાષ્ટ્રપતિ પદની લાલચ આપી અને કહ્યુ કે ચૂપ રહેશો તો રાષ્ટ્રપતિ બનાવાશે.

સાથે તેમણે કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદાને નિરસ્ત કર્યા બાદ ખેડૂતોને આપેલા વચનને પૂરા ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યપાલ તરીકે મારો કાર્યકાળ આગામી છથી સાત મહિનામાં ખતમ થઈ જશે. તે બાદ હુ ઉત્તર ભારતના તમામ ખેડૂતોને એક કરવા માટે આઉટરીચ અભિયાન શરૂ કરીશ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ટાણે જ દેવેન્દ્ર ફડણવીસ પર ફેંકાયુ ચપ્પલ, પોલીસે લીધા આ પગલા.જાણો વિગત

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version