Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત બાદ હવે આ રાજ્યમાં ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ‘શ્રીમદ ભગવદ્ ગીતા’.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ગુજરાત હવે હિમાચલ પ્રદેશની શાળાઓના પાઠ્યક્રમમાં પણ ભગવદ્દ ગીતાને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

હિમાચલ પ્રદેશનાં શિક્ષા મંત્રીએ આ વિશે જણાવ્યું કે, ક્લાસ 9 થી 12 ના બધાં જ છાત્રને શ્રીમદ્ ભગવદ્ ગીતા એક વિષયનાં રૂપમાં છાત્રોને ભણાવવામાં આવશે.

સાથે જ તેમણે કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાને બે ભાષાઓ હિન્દી અને સંસ્કૃતમાં ભણાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ શાસિત ગુજરાત રાજ્યના શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે..

આ સમાચાર પણ વાંચો :  મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version