Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત બાદ હવે આ રાજ્યમાં ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ‘શ્રીમદ ભગવદ્ ગીતા’.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ગુજરાત હવે હિમાચલ પ્રદેશની શાળાઓના પાઠ્યક્રમમાં પણ ભગવદ્દ ગીતાને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

હિમાચલ પ્રદેશનાં શિક્ષા મંત્રીએ આ વિશે જણાવ્યું કે, ક્લાસ 9 થી 12 ના બધાં જ છાત્રને શ્રીમદ્ ભગવદ્ ગીતા એક વિષયનાં રૂપમાં છાત્રોને ભણાવવામાં આવશે.

સાથે જ તેમણે કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાને બે ભાષાઓ હિન્દી અને સંસ્કૃતમાં ભણાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ શાસિત ગુજરાત રાજ્યના શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે..

આ સમાચાર પણ વાંચો :  મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version