Site icon News Continuous Bureau | Mumbai

પેંગ્વિન મામલે ચૂંટણી પહેલાં જ કૉન્ગ્રેસ અને ભાજપ સામે શિવસેનાની થઈ હાર; જાણો કેમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પેંગ્વિન મામલે આખરે કૉન્ગ્રેસ અને ભાજપના વિરોધ સામે શિવસેનાએ નમતું જોખવું પડ્યું. વીર માતા જીજાબાઈ ઉદ્યાનનાં સાત પેંગ્વિનોની દેખભાળ માટેના પાલિકાએ ૧૫ કરોડના ટેન્ડરને રદ કરવું પડ્યું. મનસેએ પણ આ ટેન્ડર બાબતે શિવસેના પર નિશાનો સાધ્યો હતો.

બોરીવલી પૂર્વમાં એમજી રોડ પર સ્કાયવૉકના બિનજરૂરી પ્રોજેક્ટ પર શા માટે કરોડો ખર્ચવા છે પાલિકાને? વ્યાપારીઓનો પ્રચંડ વિરોધ

Join Our WhatsApp Channel

કૉન્ગ્રેસ અને ભાજપના વિરોધ ઉપર સ્પષ્ટીકરણ આપનાર પ્રથમ સર્ક્યુલર બહાર પાડ્યું હતું, જેમાં પાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે ટેન્ડરનો બચાવ કરતાં કહ્યું હતું કે પેંગ્વિનને લીધે પાલિકા ઉપર કોઈ પણ જાતનો આર્થિક બોજો પડતો નથી. ઊલટું તેમને કારણે કમાણીમાં ૧૨.૨૬ કરોડ જેટલો વધારો થયો છે. ત્યાર બાદ પાલિકાએ હજી એક આદેશ બહાર પાડ્યો છે. જેમાં આ ૧૫ કરોડના ટેન્ડરને રદ કરવાનો નિર્ણય લેવાયો છે અને ફરીથી એક નવું ટેન્ડર કાઢવામાં આવશે, જેમાં ઓછો ખર્ચ હશે.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version