Site icon News Continuous Bureau | Mumbai

આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપશે. હવે કેન્દ્ર ફેંસલો કરશે…

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા પાસેથી રાજીનામું લેવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે તેમણે પદ છોડવાના સંકેત આપ્યા છે. 

સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અમારી સરકારના 2 વર્ષ પૂરા થયાના અવસરે 26 જુલાઈના રોજ એક કાર્યક્રમ છે. ત્યારબાદ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા જે પણ નિર્ણય લેશે, તેનું હું પાલન કરીશ. ભાજપને સત્તામાં પાછો લાવવો એ મારું કર્તવ્ય છે. હું પાર્ટી કાર્યકરો અને સમર્થકોને સહયોગ કરવાનો આગ્રહ કરું છું.

Join Our WhatsApp Community

ગત અઠવાડિયે સીએમ બી એસ યેદિયુરપ્પાએ પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં કરેલી બેઠક બાદ અટકળો તેજ થઈ હતી.  

આ દેશમાં ગાળ બોલવાની સજા ફાંસી નો કાયદો આવ્યો. જાણો વિગત..
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version