Site icon News Continuous Bureau | Mumbai

શું ઓમિક્રોનનો એપિસેન્ટર બનશે મહારાષ્ટ્ર? રાજ્યના આ ભાગમાં નવા 2 કેસ નોંધાયા; રાજ્યમાં નવા વેરિઅન્ટના દેશના 50% કેસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર. 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. 

આ જ ક્રમમાં સોમવારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના બે નવા દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી એક લાતુરનો અને એક પુણેનો છે. 

આ સ્થિતિમાં હવે રાજ્યમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 20 થઈ ગઈ છે. 

આ સાથે જ દેશમાં ઓમિક્રોનના 38 કેસ હતા, હવે બે નવા કેસ સાથે આ સંખ્યા વધીને 40 થઈ ગઈ છે.

ધ્યાન રાખજો! ભૂલથી પણ ટ્રાફિકના આ નિયમનો ભંગ નહીં કરતા, નહીં તો તમારે ચૂકવવો પડશે મોટો દંડ. જાણો વિગત

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version