Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસર: દૈનિક કોરોના કેસમાં થયો આંશિક ઘટાડો, મૃત્યુ આંક પણ ઘટ્યો. જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં  58,924 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 351 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 38,98,262 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 52,412 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.04% થયો છે.

હાલ રાજ્યમાં  6,76,520 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,40,75,811 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version