Site icon

ભારતમાં ઓમિક્રોનનો ખતરો? ‘જોખમી’ દેશોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા એક બે નહીં પણ આટલા મુસાફરો કોરોનાગ્રસ્ત: તંત્ર થયું દોડતું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 પ્રવાસીઓ કોરોના સંક્રમિત મળ્યા છે.

હાલ આ તમામના નમૂના જિનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવ્યા છે અને તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવાની કવાયદ ચાલી રહી છે. 

જોકે આ તમામ પ્રવાસી તપાસમાં કોરોનામાં સંક્રમિત જોવા મળ્યા છે. પરંતુ તમામ લક્ષણ વગરના અથવા હળવા લક્ષણ ધરાવે છે.

સાર્સ સીઓવી2ના નવા સ્વરૂપ ઓમીક્રોનને લઈને ઉત્પન્ન ચિંતાઓની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી.

શોકિંગ! ચીનમાં બાળકને લગાડવામાં આવી રહ્યા છે મરઘાના લોહીના ઈન્જેકશન.જાણો વિગત
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version