Site icon

ભારતમાં ઓમિક્રોનનો ખતરો? ‘જોખમી’ દેશોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા એક બે નહીં પણ આટલા મુસાફરો કોરોનાગ્રસ્ત: તંત્ર થયું દોડતું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 પ્રવાસીઓ કોરોના સંક્રમિત મળ્યા છે.

હાલ આ તમામના નમૂના જિનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવ્યા છે અને તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવાની કવાયદ ચાલી રહી છે. 

જોકે આ તમામ પ્રવાસી તપાસમાં કોરોનામાં સંક્રમિત જોવા મળ્યા છે. પરંતુ તમામ લક્ષણ વગરના અથવા હળવા લક્ષણ ધરાવે છે.

સાર્સ સીઓવી2ના નવા સ્વરૂપ ઓમીક્રોનને લઈને ઉત્પન્ન ચિંતાઓની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી.

શોકિંગ! ચીનમાં બાળકને લગાડવામાં આવી રહ્યા છે મરઘાના લોહીના ઈન્જેકશન.જાણો વિગત
 

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version