Site icon

લો કરો વાત!! મધ્ય રેલવે એ અનેક ટ્રેનો બંધ કરી કારણ કે પ્રવાસીઓ નથી મળતા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાને કારણે શહેરથી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં જનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. મહારાષ્ટ્ર સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સરકારી પરવાનગી ફરજિયાત બનાવી છે. જેને કારણે લોકો એકથી બીજા સ્થાન પર નથી જઈ શકતા.

આ પરિસ્થિતિમાં મધ્ય રેલવેએ 10મી મે સુધી દસ જેટલી ટ્રેનોને રદ કરી દીધી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોની સુચી નીચે મુજબ છે.

૧. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી મનમાડ 

૨. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી પુના

૩. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી લાતુર

૪. દાદર થી શિરડી સાઇ નગર એક્સપ્રેસ

૫. છત્રપતિ શિવાજી ટર્મિનસ ના થી નાગપુર એક્સપ્રેસ

૬. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી કોલ્હાપુર એક્સપ્રેસ

૭. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી અમરાવતી એક્સપ્રેસ

૮. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી જાલના જતી ટ્રેન રદ કરવામાં આવી છે.

આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version