Site icon

જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકારી.. આ તારીખે થશે સુનાવણી.. 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) બાદ હવે મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મસ્થળ(Shrikrishna Janmabhoomi) પાસે આવેલી પ્રસિદ્ધ શાહી ઇદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) સીલ કરવાની અરજી સિવિલ કોર્ટે (civil court) સ્વીકારી લીધી છે. 

કોર્ટે આ મામલાની સુનાવણી(Hearing) માટે 1 જુલાઇની તારીખ નક્કી કરી છે. 

મથુરાની કુલ 13.37 એકર જમીનના માલિકાના હકને લઇને સિવિલ કોર્ટમાં પહેલા જ એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. 

આ જમીનમાંથી 11 એકર જમીન મંદિર(Temple) પાસે છે અને બાકી ઇદગાહ પાસે છે.

ઉલ્લેખનીય છે કે એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે(Advocate Mahendra Pratap Singh) મથુરા સિવિલ જજ(Civil Judge) સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે શાહી ઇદગાહ પર સુરક્ષા વધારવા, ત્યાં અવરજવર પર પ્રતિબંધ અને સુરક્ષા અધિકારીની(security officer) નિમણૂક કરવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના આ 4 સાગરીતોની અહીંથી કરી ધરપકડ

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version