Site icon

મુખ્યમંત્રીની મોટી જાહેરાત : આટલા દિવસમાં લોકલ ટ્રેન અને હોટલ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ ખાતે ઇલેક્ટ્રિક બસ લોકાર્પણ ના સાર્વજનિક કાર્યક્રમમાં કહ્યું છે કે આગામી બેથી પાંચ દિવસમાં લોકલ ટ્રેન તેમજ હોટલો ના કલાક વધારવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે લોકલ ટ્રેન સંદર્ભે વિરોધી પક્ષ જોરદાર આંદોલન કરી રહ્યું છે. તેમજ સામાન્ય લોકો હવે લોકલ ટ્રેન સંદર્ભે વર્તમાન સરકાર પર નારાજ છે. આગામી સોમવારે ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે. એવી શક્યતા વરતાવવામાં આવી રહી છે કે આ બેઠકમાં લોકલ ટ્રેન સંદર્ભે તેમજ હોટલ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે.

નનામી બોમ્બ બ્લાસ્ટ કોલ કરનાર બે લોકોની ધરપકડ.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version