Site icon

મુખ્યમંત્રીની મોટી જાહેરાત : આટલા દિવસમાં લોકલ ટ્રેન અને હોટલ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ ખાતે ઇલેક્ટ્રિક બસ લોકાર્પણ ના સાર્વજનિક કાર્યક્રમમાં કહ્યું છે કે આગામી બેથી પાંચ દિવસમાં લોકલ ટ્રેન તેમજ હોટલો ના કલાક વધારવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે લોકલ ટ્રેન સંદર્ભે વિરોધી પક્ષ જોરદાર આંદોલન કરી રહ્યું છે. તેમજ સામાન્ય લોકો હવે લોકલ ટ્રેન સંદર્ભે વર્તમાન સરકાર પર નારાજ છે. આગામી સોમવારે ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે. એવી શક્યતા વરતાવવામાં આવી રહી છે કે આ બેઠકમાં લોકલ ટ્રેન સંદર્ભે તેમજ હોટલ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે.

નનામી બોમ્બ બ્લાસ્ટ કોલ કરનાર બે લોકોની ધરપકડ.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version