Site icon News Continuous Bureau | Mumbai

શિંદે જૂથના નેતા પર શિવ સૈનિકોએ નહીં પણ આ પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો-મોટો આરોપ

News Continuous Bureau | Mumbai

ગત મંગળવારની સાંજે શિંદે જૂથના(Shinde group) બાગી ધારાસભ્ય ઉદય સામંતની(MLA Uday samant) કાર પર અજ્ઞાત લોકોએ હુમલો(Car attack) કર્યો હતો.

Join Our WhatsApp Channel

દરમિયાન ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પડલકરે(Gopichand Padalkar) કહ્યું છે કે આ હુમલા પાછળ એનસીપીના(NCP) કાર્યકરોનો હાથ છે.

તેમણે કહ્યું કે જે કાર્યકરોએ આદિત્ય ઠાકરેની(Aaditya Thackeray) નિષ્ઠાયાત્રા(Nishthayatra) દરમિયાન સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા એ જ રાષ્ટ્રવાદી કાર્યકરોએ(Nationalist activists) ઉદય સામંતની કાર પર હુમલો કર્યો.

ઉપરાંત તેમણે કહ્યું કે પુણેમાં શિવસેનાના(Shivsena) કોઈ કાર્યકર્તા નથી. તે જગ્યાએ એનસીપીના(NCP) કાર્યકરો મોટી સંખ્યામાં છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સંદર્ભે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય- પાંચ વર્ષમાં માત્ર એક જ વાર પરવાનગી લેવી પડશે-જાણો વિગતવાર

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version