Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં લીધી હોય તેમને પેટ્રોલ અને રાશન પણ નહીં; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં, કોરોના વાયરસની રસી ન લેનારાઓ માટે જિલ્લા વહીવટીતંત્રે ખૂબ જ કડક આદેશ આપ્યો છે. 

જિલ્લા વહીવટીતંત્રે તમામ રેશનની દુકાનો, ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપોને માત્ર એવા નાગરિકોને જ સામાન અને ઇંધણ સપ્લાય કરવા જણાવ્યું હતું જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. 

આ ઉપરાંત જે લોકોએ રસી નહીં લીધી હોય તેઓ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પણ પ્રવેશ મેળવી શકશે નહીં.

આ આદેશનું પાલન નહીં કરનારી વ્યક્તિઓ સામે વહિવટીતંત્ર ડિઝાસ્ટર  મેનેજમેન્ટ  એક્ટ  તથા એપિડેમિક  ડિસીઝ  એક્ટ હેઠળ કાર્યવાહી થશે. 

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઓછા પ્રમાણમાં રસીકરણ થયાનું  જણાયા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.

એસ.ટી. કર્મચારીઓનું આંદોલન: એસ.ટી મહામંડળે કરી કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં આટલા હજાર કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ
 

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Exit mobile version