Site icon

ઓમિક્રોન મુદ્દે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે કોરોનાના પ્રત્યેક દર્દીના સેમ્પલનું થશે જીનોમ સિક્વેન્સિંગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં હવે પ્રત્યેક કોરોના દર્દીના સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ થશે. 

આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની માગણી પણ કરી છે. 

આ સિવાય કોરોના કાળમાં મળી રહેલું ફ્રી રાશન વધુ 6 મહિના માટે લંબાવી દેવાયું છે. એટલે કે હવે આગામી 31મી મે સુધી ફ્રી રાશન આપવામાં આવશે. 

રવિવારે કોરોનાના 100 કરતા પણ વધારે કેસ સામે આવ્યા ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફક્ત વિદેશથી આવેલા કે રિસ્ક કન્ટ્રીમાંથી આવનારા મુસાફરોનું જ જીનોમ સિક્વેન્સિંગ થતું હતું.

ગટરના ઢાંકણાઓની ચોરીથી BMC પરેશાનઃ આટલા લાખના ખર્ચે બેસાડશે  નવા ઢાંકણા; જાણો વિગત
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version